સ્વંય શિક્ષક દિનની ઊજવણી
જ્ઞાન સપ્તાહ અંતર્ગત શાળામાં તા. 2/9/16ને શુક્રવારે સ્વંય શિક્ષક દિનની ઊજવણી કરવામા આવી હતી. જેમા આચાર્ય તરીકે વાઘેલા અશ્વિનભાઇ, કૃપાચાર્ય વાઘેલા આશાબેન, ક્લાર્ક વાહિદભાઇ, પટ્ટાવાળા સાગરભાઇ અને આરતીબેન તથા શિક્ષકોમા ધો-3થી8ના બાળકોએ ભાગ લઇ આખો દિવસ શાળાનુ સંચાલન ખૂબ સરસ રીતે કર્યુ હતુ.
અંતમા આ દિવસ પૂરતા બનેલા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને આચાર્યએ પોતાના અભિપ્રાયો આપ્યા હતા.