ધ્રુપકા ગામ માટેની જાહેરાત

ધ્રુપકા ગામ માટેની જાહેરાત:-●ઊનાળુ વેકેશન તા.2/4/2021 થી તા. 6/05/2021 સુધી છે. ● હાલમાં કોરોના મહામારી હોવાથી તમારા પરિવારનું ધ્યાન રાખજો ● માસ્ક પહેરિને બહાર જવું ● ખુબ જરુરી કામ હોય તો બહાર જવું ● 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓએ રસી લેવી●આપનું બાળક 5 વર્ષનું થઈ ગયું હોય તો તેને પહેલા ધોરણમાં પ્રવેશ આપવાનું કામ શરૂ છે..☺● કુલ 16 બાળકો એ પરીક્ષા આપી હતી. જેમાંથી 12 બાળકો પાસ થાય જ્યારે 4 બાળકો નાપાસ થાય. *ક્રમ-નામ - ગુણ-પરિણામ* 1.તેજલબેન કાંતિભાઈ વાળા-119-પાસ 2.મયુર ભરતભાઇ મકવાણા-109-પાસ 3.બિપિન ધીરુભાઈ મકવાણા-97-પાસ 4.તુલસી કાળુભાઇ પરમાર-96-પાસ 5.રિદ્ધિ મકાભાઈ ગોહેલ-95-પાસ 6. દિવરાજ ડાયાભાઇ ગોહેલ-91-પાસ 7. યુવરાજ રમેશભાઈ ગોહેલ-88-પાસ 8. વનિતા જગદીશભાઈ બારૈયા-86-પાસ 9. ભાર્ગવ દિનેશભાઇ ગોહેલ- 85- પાસ 10. તુલસી વલ્લભભાઈ મેર-78-પાસ 11. હર્ષદ બાલાભાઈ રાઠોડ- 73-પાસ 12. મનીષા પ્રવીણભાઈ મકવાણા- 72- પાસ 13. જયદીપ ભરતભાઇ મકવાણા- 71-નાપાસ 14.શીતલ જયંતિભાઇ મેર-70-નાપાસ 15. શ્રદ્ધા રમેશભાઈ રાઠોડ- 67- નાપાસ 16. પ્રથમ હરેશભાઇ મેર- 58-નાપાસ ● ધોરણ 8ના વર્ષ 2021ના તેજસ્વી તારલાઓ: પ્રથમ નંબર-બિપિન ધીરુભાઇ મકવાણા, દ્વિતીય નંબર- તુલસી કાળુભાઇ પરમાર, તૃતીય નંબર- ભાર્ગવ દિનેશભાઇ ગોહેલ, ચોથો નંબર- યુવરાજ રમેશભાઇ ગોહેલ, પાંચમો નંબર- અર્ષ મુખ્તારભાઇ ભટ્ટી

જાહેરાત



ઊનાળુ વેકેશન તા.2/4/2021 થી તા. 6/05/2021 સુધી છે

આપનું બાળક 5 વર્ષનું થઈ ગયું હોય તો તેને પહેલા ધોરણમાં પ્રવેશ આપવાનું કામ શરૂ છે.

NMMS પરીક્ષા પરિણામ

કુલ 16 બાળકો એ પરીક્ષા આપી હતી. જેમાંથી 12 બાળકો પાસ થાય જ્યારે 4 બાળકો નાપાસ થાય.

1.તેજલબેન કાંતિભાઈ વાળા-119

2.મયુર ભરતભાઇ મકવાણા-109

3.બિપિન ધીરુભાઈ મકવાણા-97

4.તુલસી કાળુભાઇ પરમાર-96

5.રિદ્ધિ મકાભાઈ ગોહેલ-95

ધોરણ 8ના વર્ષ 2020ના તેજસ્વી તારલાઓ:

પ્રથમ નંબર-બિપિન ધીરુભાઇ મકવાણા

દ્વિતીય નંબર- તુલસી કાળુભાઇ પરમાર

તૃતીય નંબર- ભાર્ગવ દિનેશભાઇ ગોહેલ

ચોથો નંબર- યુવરાજ રમેશભાઇ ગોહેલ

અર્ષ મુખ્તારભાઇ ભટ્ટી

માસ્ક પહેરિને બહાર જવું ● ખુબ જરુરી કામ હોય તો બહાર જવું

18 વર્ષથી ઉપરના વ્યક્તિઓએ રસી લેવી

ભીડવાળી જગ્યાઓ, લગ્ન પ્રસંગ, મેળાઓ, મોલ, સિનેમાઘરો જેવી જગ્યાઓએ જવું નહીં.

બહાર જઈને આવો ત્યારે હાથ સાબુ ધોવા.

Saturday, 24 September 2016

CRC કક્ષાનો રમતોત્સવ

ખેલહાકુંભ અંતર્ગત તા. 23/9/16 શુક્રવારના રોજ સિહોર મુકામે CRC કક્ષાનો રમતોત્સવ યોજાઇ ગયો જેમા..
કબડ્ડીમા ભાઇઓની ટીમ પ્રથમ નંબરે,
ખો-ખોમા ભાઇઓ અને બહેનોની ટીમ પ્રથમ નંબરે,
લાંબીકૂદમા છાયાબેન પ્રથમ નંબરે,
ગોળાફેંકમા ભાઇઓમા સુનીલભાઇ અને બહેનોમા રીંકલબેન દ્વિતીય નંબરે,
100 મીટર દોડમા છાયાબેન પ્રથમ નંબરે અને માહિરભાઇ દ્વિતીય નંબરે આવી શાળાનુ નામ રોશન કર્યુ હતુ.


Wednesday, 21 September 2016

CRC કક્ષાના રમતોત્સવની પૂર્વતૈયારીઓ શાળા કક્ષાએ

ખેલહાકુંભ અંતર્ગત તા. 23/9/16 ના રોજ સિહોર મુકામે યોજાનાર CRC કક્ષાના રમતોત્સવની પૂર્વતૈયારીઓ શાળા કક્ષાએ શરુ.જેમા બાળકો કબડ્ડી,ખો-ખો, લાંબીકૂદ,ગોળાફેંક, 100 મીટર દોડ, યોગ જેવી સ્પર્ધાઓમા ભાગ લેશે.


Sunday, 18 September 2016

JCI  દ્વારા વૃક્ષારોપણ

 JCI  દ્વારા વૃક્ષારોપણ
સિહોરની JCI ગૌરવ સંસ્થા દ્વારા તા. 14/09/2016ને બુધવારે જેસી વીકની ઊજવણી નિમિતે ધ્રુપકા પ્રાથમિક શાળામા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમા JCIના પ્રમુખ ગૌરાંગભાઈ ઊલ્વા અને અન્ય સભ્યો હાજર રહ્યા હતા. ઊપરાંત શાળાની વિવિધ પ્રવૃત્તીઓની ઝલક નીહાળી હતી.


Wednesday, 14 September 2016

પ્રેસનોટ- JCI દ્વારા વૃક્ષારોપણ



સૌરાષ્ટ્ર સમાચાર
તા. 15/09/2016
ગુરુવાર
પાના નં.-7



Posted via Blogaway


હિન્દી દિનની ઊજવણી

આજે શાળમા હિન્દી દિનની ઊજવણી કરવામા આવી હતી. જે અંતર્ગત હિન્દી ભાષાની ઊત્પતી, તેના ઊપયોગ અંગે માહિતી આપવામા આવી હતી.


Sunday, 11 September 2016

જિલ્લા કક્ષાના બાળ વિજ્ઞાન પરીષદ સોનગઢ મુકામે યોજાઇ જેમા ધ્રુપકા શાળાના બાળકો એ ભાગ લીધો હતો.

જિલ્લા કક્ષાના બાળ વિજ્ઞાન પરીષદ  2016 સોનગઢ મુકામે  મહાવી જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ (MJCKR) ખાતે તા.10/09/2016 ને શનિવારના રોજ લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર દ્વારા યોજાઇ હતી જેમા ધ્રુપકા શાળાના બાળકો એ ભાગ લીધો હતો. જેમા બાળકોએ વિદ્યુતઉર્જા બચત અને તેની ઊપયોગીતા અંગેની લોકોમા જાગૃતતા વિષય પર સંશોધન કરી તેનુ પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતુ. આ પ્રેઝન્ટેશનની રજુઆત ટીમના લીડર તરીકે રિધ્ધિબેન દિનેશભાઈ રાઠોડ (ધો-8) દ્વારા MJCKR શાળામા કરી હતી. ઊપરાંત સંશોધન કરનાર અન્ય સભ્યોમા દિપાલીબેન દિનેશભાઇ રાઠોડ (ધો-8), આશાબેન હિંમતભાઇ વાઘેલા (ધો-8), સોનલબેન  બાલાભાઇ રાઠોડ (ધો-8) તથા આરતીબેન રમેશભાઇ ગોહેલ (ધો-8) હતા.

Saturday, 3 September 2016

સ્વંય શિક્ષક દિનની ઊજવણી

સમય પત્રક

સ્વંય શિક્ષક દિનની ઊજવણી
            જ્ઞાન સપ્તાહ અંતર્ગત શાળામાં તા. 2/9/16ને શુક્રવારે સ્વંય શિક્ષક દિનની ઊજવણી કરવામા આવી હતી. જેમા આચાર્ય તરીકે વાઘેલા અશ્વિનભાઇ, કૃપાચાર્ય વાઘેલા આશાબેન, ક્લાર્ક વાહિદભાઇ, પટ્ટાવાળા સાગરભાઇ અને આરતીબેન તથા શિક્ષકોમા ધો-3થી8ના બાળકોએ ભાગ લઇ આખો દિવસ શાળાનુ સંચાલન ખૂબ સરસ રીતે કર્યુ હતુ.
           અંતમા આ દિવસ પૂરતા બનેલા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને આચાર્યએ પોતાના અભિપ્રાયો આપ્યા હતા.