ડૉ. ભીમરાવ આંબેડકરની 125 મી જન્મ જયંતિની ઊજવણી કરવામાં આવી. જે અંતર્ગત બાળકોને તેમના જીવન કવન વિષયક માહિતી આપવામાં આવી. તેમના જીવન વિષયક પ્રશ્નોતરી કરવામાં આવી. તેમના જીવન આધારિત ફીલ્મ બતાવવામાટે આવી હતી.