ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ તા. 16/04/2016 ને શનિવારના રોજ યોજવામાં આવેલા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવેલા. શાળા દ્વારા મંત્રીમંડળમા વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવેલા. ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. શાળાના શિક્ષકોએ શુભેચ્છા સંદેશ આપ્યા હતા. ધોરણ 8 ના વિદ્યાર્થીઓ દ્વારા શાળાને પુસ્તકાલય માટેનો કબાટ અને વર્ષ દરમિયાન પોતાના હાથે લખેલ વિચારપોથી તથા અંગ્રેજીમા ઊપયોગી એવા શબ્દોની ડાયરી આપવામાં આવેલ.
ધોરણ7ના વિદ્યાર્થીઓ દ્વારા વિદાયગીત રજૂ કરવામાટે આવેલ. ગૃપ ફોટો પાડવામાં આવેલ અને અંતમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સમૂહ ભોજનનો આનંદ મેળવ્યો.