વિશ્વ સાક્ષરતા દિન(International Literacy Day)
8 સપ્ટેમ્બર
વિશ્વ સાક્ષરતા દિન જગતમાં દર વર્ષે આઠમી સપ્ટેમ્બરના દિવસે
ઉજવવામાં આવે છે. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે
ઉજવવાની જાહેરાત યુનેસ્કો (UNESCO) તરફથી
ઈ. સ. ૧૯૬૫ના વર્ષમાં સત્તરમી નવેમ્બર ના દિવસે કરવામાં આવી હતી.
આ દિવસની ઉજવણીની શરૂઆત ઈ. સ. ૧૯૬૬ના વર્ષથી
કરવામાં આવી હતી. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે
ઉજવવાનો મુખ્ય હેતુ સાક્ષરતાનું મહત્વ દરેક વ્યક્તિ, સમુદાય
તેમ જ સમાજને સમજાવી અને તેના વિષે જાગૃતિ લાવવાનો છે.
વધુ માહિતિ માટે નીચે આપેલ ફોટા પર ક્લિક કરો.