શાળામાં યોજાયેલ ચુંટણીની મતદાનની ગણતરી તા. 25/06/16ને શનિવારે 10:30 વાગ્યે કરવામાં આવી હતી. જેનુ પરિણામ તા. 27/06/16ને સોમવારે આપવામાં આવ્યું હતું. શાળાના મંત્રી મંડળની રચના કરવામાં આવી જેમા શાળાના મહામંત્રી તરીકે અશ્વિનભાઇ ભરતભાઈ વાઘેલા ( ધો-8) અને આશાબહેન હિંમતભાઇ વાઘેલા ( ધો-8) ચૂંટાઇ આવ્યા છે.